મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં હજારો અબોલ જીવનો ભંડારો યોજીને જન્મ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં હજારો અબોલ જીવનો ભંડારો યોજીને જન્મ દિવસની ઉજવણી કરાઇ

વડાવિયા પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે કડીયારૂ પુરીને અબોલ જીવનો ભંડારો યોજવામાં આવ્યો હતો ત્યારે મુળ ગામ ખાખરાળા ગામના વતની હાલ મોરબીમાં રહેતા સતીષભાઈ ગોરધનભાઈ  વડાવિયાના પુત્ર પર્વના જન્મ દિવસની ઉજવણી નિમિતે કીડીયારું પુરવામાં આવ્યું હતું આ તકે 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં  જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે છે આમ જૂની પરંપરાને ઉજાગર કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.






Latest News