મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE









મોરબીના ભરતનગર ગામે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવી જ રીતે ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મમાં સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્લે હાઉસથી લઈને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, સ્કુટી અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેની સાથોસાથ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર દાતાઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા જેમાં ઉઘરેજા રતિલાલ ગોવિંદભાઈ, ડો. સત્યમ ઊઘરેજા, ઉઘરેજા જેરામભાઈ નાનજીભાઈ, ઉઘરેજા બાબુભાઈ જીણાભાઈ, ઉઘરેજા મુળજીભાઈ શામજીભાઈ અને ઉઘરેજા ચમનભાઈ જેરામભાઈ તેમજ ઉઘરેજા અમૃતલાલ જેરામભાઈનું સન્માન કર્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરે તે માટે સહુ કોઈને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News