મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ


SHARE







વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે રેલી યોજાઈ

દેશના જુદાજુદા રાજ્યોમાં અમિત શાહના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે  કુંભારપરા ચોકમાં આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને રેલી શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેરના માર્ગો ઉપરથી અમિત શાહ હાય હાય નાં નારા સાથે રેલી વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરીએ પહોચી હતી અને ત્યાં અમિત શાહના રાજીનામની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.






Latest News