મોરબી જીલ્લાને થતા અન્યાય અને અસુવિધાઓ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત
Morbi Today
ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું
SHARE
ટંકારાના વીરપર ગામે બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરાયું
ટંકારા તાલુકાના વીરપર ગામે સ્વ. પરેશભાઈ પ્રભુભાઈ લિખિયાની યાદગીરી રૂપે તેમના પિતા પ્રભુભાઈ જીવરાજભાઈ લિખિયા દ્વારા નિર્મિત બાલવાટિકા અને પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વીરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા, ઉપસરપંચ અને સભ્યો તેમજ લિખિયા પરિવારના લોકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું









