મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો


SHARE













મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો

મોરબી નવયુગ ગ્રુપમાં એજ્યુકેશન દ્વારા સંકૂલ ખાતે દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા વાલીઓ સહિતના હાજર રહે છે અને તેમાં વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. આવો જ સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષક સહિતના જહેમત ઉઠાવી હતી.




Latest News