વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો

મોરબી નવયુગ ગ્રુપમાં એજ્યુકેશન દ્વારા સંકૂલ ખાતે દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા વાલીઓ સહિતના હાજર રહે છે અને તેમાં વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. આવો જ સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષક સહિતના જહેમત ઉઠાવી હતી.






Latest News