ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખે રક્તદાન કરી જન્મદિવસની કરી ઉજવણી


SHARE













મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખે રક્તદાન કરી જન્મદિવસની કરી ઉજવણી

મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ તથા હાલના સભ્ય તેમજ માળીયા તાલુકા સોલ્ટ મેન્યુ. એસોસિયેશનના ઉપપ્રમુખ અને ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના મહામંત્રી રાજવીરસિંહ સરવૈયાએ છેલ્લા ઘણા વર્ષોથી તેના જન્મ દિવસે રક્તદાન કરીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરે છે તેવી જ રીતે તાજેતરમાં તેમના 52 માં જનમ દિવસ નિમિતે તેમણે રક્તદાન કરીને જન્મ દિવસ ઉજવ્યો હતો. અને જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી આ રીતે રક્તદાન કરવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે






Latest News