મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ: કમોયવારા મેલડી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો: ચાર ગામના લોકોએ પ્રસાદનો લાભ લીધો


SHARE







હળવદ: કમોયવારા મેલડી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો: ચાર ગામના લોકોએ પ્રસાદનો લાભ લીધો

હળવદ તાલુકામાં આવેલ કમોયવારા મેલડી માતાજીનુ ચાર ગામના સીમાડે અમર વાડી ચોકડી પાસે તળાવના કાઠે મંદિર આવેલ છે ત્યારે મેલડી યુવા ગ્રુપ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શિવપુર, ડુંગરપર, ઓડ અને માણેકવાડા ચારેય ગામના લોકો આવ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો તેમજ રાત્રિના સમયે ડાક ડમરનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મંદિર પાસે મેળા જેવો મહિલ સર્જાયો હતો.






Latest News