ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારના કાર્યક્રમમાં એકતા એજ લક્ષ્ય સંગઠનને વિશેષ અતિથિ તારીખે આમંત્રણ મળ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી પહેલી જાન્યુઆરીએ સનાતનની વાતાવરણ સાથે ત્યાં ઉજવણી કરવામાં આવે છે તેમાં ભગવાન ખાટુ શ્યામ ના ગીતો તથા ખાટુ શ્યામની જ્યોત અને દરબાર પણ ભરાય છે અને સાથે પ્રસાદની વ્યવસ્થા હોય છે. આ તકે એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ હાજર રહ્યા હતા અને અને તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, હિન્દુ છે તો તે આપણા ભાઈ છે અને કોઈપણ દીકરી લવ જીહાદ જેવા ષડયંત્રમાં ન ફસાય તેવી દિશામાં સહુ કોઈએ કામ કરવાની જરૂર છે. આ તકે મોરબી જિલ્લા ટીમના ડો. શરદભાઈ, રાજુભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ, સંદીપભાઈ પટેલ, પંકજભાઈ, સત્યજીતસિંહ, ધર્મેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ, શ્યામભાઈ , કિશન ભાઈ તથા મધુસુદનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News