મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ


SHARE













માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ગાય અને ગૌવંશનું હત્યા કરવામાં આવે છે તે હક્કિત છે તેવામાં મોરબી જીલ્લામાં માળિયા (મી) તાલુકાનાં ચીખલી ગામ પાસે ગૌ હત્યા કરવામાં આવી હોય તેના શરીરના કપાયેલા અંગો ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને લોકોમ ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને ગાયની હત્યા કરનાર સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

હાલમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ચીખલી ગામની સીમમાં ગૌ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે અને સ્થળ ઉપરથી ગાય માતાના કપાયેલ માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા માળીયા પોલીસને ગાયની હત્યા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ગાયની હત્યા કરવામાં આવી હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી છે. અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News