ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો


SHARE











મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો

મોરબીમાં ગાળા ગામ પાસે એસએમસીની ટીમે રેડ કરીને પેટકોક ચોરીનો પર્દાફાશ કર્યો હતો જે ગુનામાં પકડાયેલ ગોડાઉન માલીકના જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને તેને જામીન મુક્ત કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ગોડાઉનમાં પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને ઈમ્પોર્ટ કોલસો ગાડીઓના ડ્રાઈવરો સાથે મળીને ચોરી કરતાં હતા અને ત્યાર બાદ તેમાં નબળી ગુણવતાનો કોલસો ઉમેરવામાં આવતો હતો. જેથી કુલ મળીને 3.57 કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ  ચોરી, વિશ્વાસધાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં આરોપી દિપકભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ હતી. અને ત્યાર બાદ આરોપી દિપકભાઈ રાઠોડે તેના વકીલ જીતેનભાઈ અગેચાણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ હતી. ત્યાર બાદ બંને પક્ષની દલીલના અંતે હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા વકીલ જીતેનભાઈ ડી. અગેચાણીયા, સીનીયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા, હાઈકોર્ટના વકીલ ગૌતમભાઈ એચ. ગઢવી, રવી ચાવડા, કુલદીપ ઝીઝુવાડીયા, રોકાયેલા હતા.






Latest News