ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગણતંત્ર દિન ઉજવાયો


SHARE













મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગણતંત્ર દિન ઉજવાયો

મોરબીમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માં 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી સમયે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શાળામાં સહાયક વ્યક્તિઓ જેમાં સફાઈ કર્મચારી અને સિક્યુરિટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્ર યજ્ઞ શાળામાં કરવામાં આવ્યો હતો.






Latest News