મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે

તાજેતરમાં મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મૌની અમાવસ્યા દરમ્યાન થયેલ નસભાગમાં ઘણા લોકોના મૃત્યુ થયેલ હતા જેટી આ દિવંગતોના આત્માની શાંતિ માટે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સોમવાર તા.3 થી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતા ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, જે લોકો આ યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓએ ફક્ત 251 રૂપિયા આપવાના રહેશે અને યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. યજ્ઞનો સમય દરરોજ સવાર 8 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. ત્યારે આ યજ્ઞમાં બેસવાનો લાભ લેવા માટે પોતાનું નામ નોંધાવા ભુપતભાઈ પંડ્યાના મો. 98256 71698 પર સંપર્ક કરવા કહ્યું છે. 






Latest News