મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે


SHARE









સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે

ધ્રોલ તાલુકાના ખેરવા ગામે બિરાજમાન સમસ્ત કાસુન્દ્રા પરિવારના સુરાપુરાદાદાના સાનિધ્યમાં સાનિધ્યમાં આગામી રવિવાર ને તા 16 ના રોજ મહાવિષ્ણુ યાગનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. યજ્ઞનો સવારે સુભારંભ થયા બાદ બપોરે એક વાગ્યે શ્રીફળ આહુતિ અર્પણ કરવામાં આવશે.

આ તકે ગુજરાત ભરમાં વસવાટ કરતા અંદાજે 5000 કાસુન્દ્રા પરિવારના સભ્યો સુરાપુરા દાદાનો પ્રસાદ લેશે. મહાપ્રસાદના દાતા તરીકે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર રહેશે. યજ્ઞ સહીતની માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા 9510010046 સંપર્ક કરવા  પ્રમુખ પ્રાણજીવન ભાઈ નાગજીભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયુ છે






Latest News