મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે


SHARE













સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે

ધ્રોલ તાલુકાના ખેરવા ગામે બિરાજમાન સમસ્ત કાસુન્દ્રા પરિવારના સુરાપુરાદાદાના સાનિધ્યમાં સાનિધ્યમાં આગામી રવિવાર ને તા 16 ના રોજ મહાવિષ્ણુ યાગનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. યજ્ઞનો સવારે સુભારંભ થયા બાદ બપોરે એક વાગ્યે શ્રીફળ આહુતિ અર્પણ કરવામાં આવશે.

આ તકે ગુજરાત ભરમાં વસવાટ કરતા અંદાજે 5000 કાસુન્દ્રા પરિવારના સભ્યો સુરાપુરા દાદાનો પ્રસાદ લેશે. મહાપ્રસાદના દાતા તરીકે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર રહેશે. યજ્ઞ સહીતની માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા 9510010046 સંપર્ક કરવા  પ્રમુખ પ્રાણજીવન ભાઈ નાગજીભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયુ છે






Latest News