મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE















મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ

મોરબીમાં એબીવીપી દ્વારા દર વર્ષે 19 ફેબ્રુઆરીએ શિવાજી જન્મજયંતી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી અને ત્યારે મોરબીના જેલ ચોક પાસે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે એબીવીપીના હોદેદારો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News