મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો
મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ
SHARE
મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ
મોરબીમાં એબીવીપી દ્વારા દર વર્ષે 19 ફેબ્રુઆરીએ શિવાજી જન્મજયંતી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી અને ત્યારે મોરબીના જેલ ચોક પાસે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે એબીવીપીના હોદેદારો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.