મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી


SHARE

















દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી

આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, દેશમાં અમલમાં મૂકવામાં આવેલ નવા ત્રણ કૃષિ કાનૂન પાછા લેવામાં આવશે અને તેઓએ આંદોલન કરતાં ખેડૂતને આંદોલનને પૂરું કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેઓ પ્રકૃતિક ખેતીને સમર્થન આપવા માટે, એમએસપીને પ્રભાવી કરવા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમિટી બનાવવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજય સરકારના પ્રતિનિધિ સહિતના લોકોને રાખવામા આવશે અને આ સરકાર કયાં ખેડૂતોના હિતમાં જ કામ કરે છે, કરી રહી છે અને કરતી રહેશે તેવું પણ તેઓએ કહ્યું હતું  




Latest News