મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી


SHARE











દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી

આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, દેશમાં અમલમાં મૂકવામાં આવેલ નવા ત્રણ કૃષિ કાનૂન પાછા લેવામાં આવશે અને તેઓએ આંદોલન કરતાં ખેડૂતને આંદોલનને પૂરું કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેઓ પ્રકૃતિક ખેતીને સમર્થન આપવા માટે, એમએસપીને પ્રભાવી કરવા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમિટી બનાવવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજય સરકારના પ્રતિનિધિ સહિતના લોકોને રાખવામા આવશે અને આ સરકાર કયાં ખેડૂતોના હિતમાં જ કામ કરે છે, કરી રહી છે અને કરતી રહેશે તેવું પણ તેઓએ કહ્યું હતું  






Latest News