ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ


SHARE













મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનના પ્રમુખની આગાઉ વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે બીજા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અને મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે.

મિશન નવ ભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાની વરણી પ્રદેશમાંથી કરવામાં આવ્યા બાદ હવે મહામંત્રી પદે સ્મિતભાઈ દેસાઈમહેશભાઈ કટેશિયા અને ધર્મેન્દ્રભાઈ શુક્લઉપપ્રમુખ પદે જયપાલસિંહ રાઠોડ અને મહેશભાઈ સોલંકીમંત્રી પદે નિખિલભાઈ પોપટદિવ્યેશભાઈ સંઘાણીભરતભાઈ દેગામાદિનેશભાઈ મિયાત્રા અને લાલુભા ઝાલાની વરણી કરવામાં આવી છે જેથી નવા હોદેદારોને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News