મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ


SHARE







મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનના પ્રમુખની આગાઉ વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે બીજા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અને મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે.

મિશન નવ ભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાની વરણી પ્રદેશમાંથી કરવામાં આવ્યા બાદ હવે મહામંત્રી પદે સ્મિતભાઈ દેસાઈમહેશભાઈ કટેશિયા અને ધર્મેન્દ્રભાઈ શુક્લઉપપ્રમુખ પદે જયપાલસિંહ રાઠોડ અને મહેશભાઈ સોલંકીમંત્રી પદે નિખિલભાઈ પોપટદિવ્યેશભાઈ સંઘાણીભરતભાઈ દેગામાદિનેશભાઈ મિયાત્રા અને લાલુભા ઝાલાની વરણી કરવામાં આવી છે જેથી નવા હોદેદારોને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News