મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં આવેલ શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા દ્વારા  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શાળા કેમ્પસમાં શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડના સહયોગથી તથા વિજ્ઞાન શિક્ષક પ્રજ્ઞેશભાઈ આદ્રોજાના માર્ગદર્શનથી ધો. થી 8 ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે એવી રસપ્રદ પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી હતી જેમાં અદ્રશ્ય અક્ષરને દ્રશ્યમાન બનાવવા, પાણીના પૃષ્ઠતાણને  લગતા જાદુઈ પ્રયોગ, દ્રષ્ટિભ્રમ, પ્રકાશનું પરાવર્તન વિગેરે રજૂ કરવામાં આવ્યું હતું. અને તકે શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને પ્રયોગો નિહાળ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






Latest News