મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે


SHARE













મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે

મોરબી નજીકના નાનીવાવડી ગામે ભક્તિનગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા.૧૩ એપ્રિલને રવિવારેના રોજ જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને તા.૧૪ એપ્રિલને સોમવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા ૧૩ એપ્રિલને રવિવારેના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું મહાપૂજન થશે.૧૦ કલાકે શોભાયાત્રા,સાંજે ૭ કલાકે મહાઆરતી, ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે ૯ કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં રાવળદેવ દેવાભાઇ મેવાડા તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે.આ નવરંગા માંડવામાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે.આ નવરંગા માંડવામાં પધારવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જયારે તા.૧૪ એપ્રિલને સોમવારે સવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા માં-બાપ વગરની દિકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.જે વર-કન્યા આ સમુહલગ્નમાં જોડાવા માંગતા હોય તેઓના વાલીએ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા નામ નોંધાવા તેમજ વધુ જાણકારી માટે કાનભા (મો.૮૮૬૬૫ ૦૦૦૦૮), જનકભાઈ રાજા (મો.૮૩૨૦૮ ૮૭૦૧૩ ) અથવા નિકુંજ ગોસાઈ (મો.૯૦૩૩૩ ૦૯૯૦૮) નો સંપર્ક કરવો તેમ જીદિલા મામાદેવ મિત્ર મંડળે યાદીમાં જણાવેલ છે.








Latest News