મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા


SHARE













મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઈ મહેતા તેમજ જીલ્લા ભાજપના આગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચા તેમજ વાંકાનેર તાલુકા કિસાન મોર્ચાના હોદેદારોની વરણી કરેલ છે.

વાંકાનેર તાલુકા કિસાન મોર્ચાના પ્રમુખ તરીકે કેરવાડીયા શામજીભાઈની, મહામંત્રી તરીકે ઝાલા ધ્રુવરાજસિંહની, ઉપપ્રમુખ તરીકે ધોરીયા વિરમભાઈ અને માંડાણી શામજીભાઈની, મંત્રી તરીકે ઓળકીયા ગગજીભાઈ, ધરજીયા હિરાભાઈ, પરમાર સોમાભાઈ અને ખોરજીયા અયુબભાઈની, કોષાધ્યક્ષ તરીકે ગોધાણી વાલજીભાઈની અને કાર્યાલય મંત્રી તરીકે માલકીયા ધરમશીભાઈની વરણીઓ કરવામાં આવેલ છે.જયારે વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ તરીકે મેર ભગવાનજીભાઈની, મહામંત્રી તરીકે સરવૈયા મશરૂભાઈની, ઉપપ્રમુખ તરીકે ભોરણીયા મયુરભાઈ અને રાજગોર મોહનભાઈની, મંત્રી તરીકે નિમાવત ભાવેશભાઈ, ચૌહાણ જનકબા, સારદીયા મુકેશભાઈ અને ઝાપડા ખેતાભાઈની અને કોષાધ્યક્ષ તરીકે સંધી ગુલાબભાઈની નિમણુંક કરવામાં આવેલ છે.નવનિયુકત હોદેદારો ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.






Latest News