મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે


SHARE











મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સુચના મુજબ મોરબી તાલુકા, શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન રેલીનું આયોજન કરાયેલ છે તેમજ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા ખેડુતોના વિરોધના પગલે ત્રણેય કૃષિ બીલો પરત લેવામાં આવતા પદયાત્રા વિજય રેલીનું આયોજન કરાયેલ છે.

મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા તા.૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય શનાળા રોડ જીઆઈડીસી સામે મોરબી ખાતેથી પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજાજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલતાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ જીલ્લાના કોંગી અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાનાર હોય લોકોને પણ જોડાવા આહવાન કરાયેલ છે.






Latest News