માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે


SHARE

















મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સુચના મુજબ મોરબી તાલુકા, શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન રેલીનું આયોજન કરાયેલ છે તેમજ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા ખેડુતોના વિરોધના પગલે ત્રણેય કૃષિ બીલો પરત લેવામાં આવતા પદયાત્રા વિજય રેલીનું આયોજન કરાયેલ છે.

મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા તા.૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય શનાળા રોડ જીઆઈડીસી સામે મોરબી ખાતેથી પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજાજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલતાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ જીલ્લાના કોંગી અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાનાર હોય લોકોને પણ જોડાવા આહવાન કરાયેલ છે.




Latest News