મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો


SHARE











મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો


મોરબીના વોર્ડ નંબર ૧૩ માં ત્યાંના પાલીકા સદસ્યોની જહેમતથી સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાનાના દ્રારા વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો ૯૬ લોકોએ લાભ લીધો હતો. અહિંના વોર્ડ નંબર ૧૩ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાના દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો ૯૬ જેટલા લોકોએ લાભ લીધો હતો.કેમ્પને સફળ બનાવવા વોર્ડ નંબર ૧૩ ના પાલીકા સદસ્યો જશવંતીબેન સોનગ્રા, ભાવિકભાઈ જારીયા, પુષ્પાબેન સોનગ્રા અને ભાનુબેન નગવાડિયાએ જહેમત ઉઠાવી હતી.

 






Latest News