મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો


SHARE

















મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો


મોરબીના વોર્ડ નંબર ૧૩ માં ત્યાંના પાલીકા સદસ્યોની જહેમતથી સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાનાના દ્રારા વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો ૯૬ લોકોએ લાભ લીધો હતો. અહિંના વોર્ડ નંબર ૧૩ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાના દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો ૯૬ જેટલા લોકોએ લાભ લીધો હતો.કેમ્પને સફળ બનાવવા વોર્ડ નંબર ૧૩ ના પાલીકા સદસ્યો જશવંતીબેન સોનગ્રા, ભાવિકભાઈ જારીયા, પુષ્પાબેન સોનગ્રા અને ભાનુબેન નગવાડિયાએ જહેમત ઉઠાવી હતી.

 




Latest News