મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે


SHARE













મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સુચના મુજબ મોરબી તાલુકા, શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન રેલીનું આયોજન કરાયેલ છે તેમજ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા ખેડુતોના વિરોધના પગલે ત્રણેય કૃષિ બીલો પરત લેવામાં આવતા પદયાત્રા વિજય રેલીનું આયોજન કરાયેલ છે.

મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા તા.૨૩ ને મંગળવારના રોજ સવારે ૧૦ વાગ્યે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય શનાળા રોડ જીઆઈડીસી સામે મોરબી ખાતેથી પદયાત્રા વિજય રેલીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજાજીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલતાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ જીલ્લાના કોંગી અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાનાર હોય લોકોને પણ જોડાવા આહવાન કરાયેલ છે.






Latest News