ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત


SHARE













મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યાને યથાવત રાખવામા આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે.

ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભા દવે પંચોલી વિદ્યાર્થી ભવન ખાતે મળેલ હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે વર્તમાન પ્રમુખ ભુપતભાઈ પંડ્યાને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે અને આ સાથે વધુ 3 વ્યક્તિઓ ડો,રવિન્દ્રભાઈ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ અને નરેન્દ્રભાઈ મેહતાનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ મિટિંગમાં કાંતિભાઈ ઠાકર દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો અને સમગ્ર માહિતી પુરી પાડવામાં આવી હતી.






Latest News