મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત


SHARE









હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા પરિવારના ૧૩ વર્ષના દીકરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે બાળકનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રમેશ નાગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કીડીયાભાઈ રાઠવાના ૧૩ વર્ષના દીકરા મિતેશએ કોઈ કારણોસર ગત તા ૨૦/૧૧ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મિતેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા

ટંકારા દવા પી ગયા હતા માટે તેઓને પ્રથમ મોરબી સારવાર માટે લઇને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે રાજેશભાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છેતાલુકાના સજ્જનપર ગામે રહેતા રાજેશભાઈ અમનભાઈ ખોજા (ઉંમર ૫૦) કોઈ કારણોસર ઝેરી






Latest News