ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠનો ૩૩ મો પાટોત્સવ ઉજવાશે


SHARE













વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠનો ૩૩ મો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ આવેલ છે તેનો ૩૩ મો પાટોત્સવ ઉજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને સોમવારે ધાર્મિક કાર્યક્રમ તથા નવચંડી ગાયત્રી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ૩૩ માં પાટોત્સવ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગમી તા ૭ એપ્રિલને સોમવારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. અને બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરશે અને સાંજે ૭ કલાકે પુર્ણાહુતી બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News