લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં


SHARE











મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે રીક્ષા કોઈ કારણસર પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ છ મહિલાઓને નાના મોટી ઈજાઓ થયો હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાની અંદર મોરબીના વનાળીયા ગામે રહેતા અમીનાબેન ગુલામહુસેન સુમારા (45), જીલુબેન તૈયાબભાઈ સુમરા (55), રૂખીબેન જગાભાઈ રાઠોડ (70), કુંવરબેન કેશવલાલ રાઠોડ (60) સારાબેન હનીફભાઈ સુમરા (56) અને મંજુલાબેન જેન્તીભાઈ રાઠોડ (40) બેઠેલા હતા દરમિયાન કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા તમામ મહિલાઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધને મારમાર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા મસરીભાઈ મેરૂભાઈ (70) નામના વૃદ્ધને મોરબીના પાવડીયારી બસ સ્ટેશન પાસે તથા વાઘપર ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News