મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા સંભવિત યુદ્ધના ભણકારા: મોરબીમાં કાલે મોકડ્રીલ અને રાત્રિના અડધો કલાક બ્લેક આઉટનું આયોજન કરાયું મોરબી જીલ્લામાં ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા સફાઈ કામદારોએ અરજી કરવી મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ માળીયા (મી)ના રોહીશાળા ગામેથી ઉઠ્યો પાણીનો પોકાર: પ્રદુષિત પાણી ઢોરને પીવડાવવા અને વાપરવા લોકો મજબૂર મોરબીમાં કમોસમી વરસાદ દરમ્યાન વીજળી પડતાં નુકશાન: હોર્ડીંગ બોર્ડ-વૃક્ષો તૂટી પડ્યા મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં સગર્ભા, બાળકો સહિત ૪૭,૧૧૨ લોકોનું રસીકરણ કરાયું મોરબીમાં કોરોના કાળમાં ભણાવવા જેવા નાના કારણોના લીધે વર્ષોથી અટકેલા ઈજાફા DEO દ્વારા મંજુર કરાતા શિક્ષકોમાં હર્ષોલ્લાસ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો


SHARE















મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે નર્સરી થી ધોરણ 12 ના શિક્ષકોનો સન્માન સમારોહ રાખવામા આવેલ હતો જેમાં તમામ શિક્ષકોનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના તમામ શિક્ષકોને હેલ્થ અને એક્સિડન્ટ વીમા પોલિસી કવર, શૈક્ષણિક કીટ, જાણતા રાજા નાટકની ટિકિટ પણ આપવામાં આવી હતી. આ વર્ષે શાળામાં નવા જોડાતા આચાર્યોને નિમણુંક સન્માનપત્રશાળા છોડતા આચાર્યોને વિદાય સન્માન સ્મૃતિચિન્હ આપવામાં આવ્યા હતા. અને 31 શિક્ષકો અને મેનેજમેન્ટ વિભાગના 24 સભ્યોને શિલ્ડ,પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમાંકને પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ગાયત્રી પરિવારના સભ્યો , આર્યસમાજના સભ્યોમાતૃભૂમિ વંદના ટ્રસ્ટના સભ્યો સહિતના હાજર રહ્યા હતા. તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતુ






Latest News