મોરબીમાં કાલે સર્વરોગ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ અને યોગ શિબિર યોજાશે
Morbi Today
મોરબીમાં મહારાણા પ્રતાપની જયંતીની કરણી સેના-રાજપૂત સમાજના આગેવાનોએ કરી ઉજવણી
SHARE
મોરબીમાં મહારાણા પ્રતાપની જયંતીની કરણી સેના-રાજપૂત સમાજના આગેવાનોએ કરી ઉજવણી
મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા માતૃભૂમિની સ્વાધીનતા માટે સંપૂર્ણ જીવન બલિદાન કરનાર વીરતા, પરાક્રમ, ત્યાગ અને દેશ ભક્તિના પ્રત્યેક વીર મહારાણા પ્રતાપની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં સામાકાંઠે મૂકવામાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરીને તેમના ગૌરવવંતી બલિદાન યાદ કરીને સમરંણાજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા









