મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ


SHARE













મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓઅભિયાન અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી અન્વયે જોન્સનગર આંગણવાડી કેન્દ્ર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર હાર્દિકભાઈ દેત્રોજા દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા, સેનેટરી નેપકિનના યોગ્ય ઉપયોગ અને તકેદારી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા કિશોરીઓને શિક્ષણનું મહત્વ અને મહિલાલક્ષી યોજનાઓની વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું.








Latest News