ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ


SHARE













મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ બાંધકામ મંજૂરી માટે થઈને અરજી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી શહેરના વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાન માટેની પ્રથમ બાંધકામ મંજૂરી આપવામાં આવેલ છે. અને મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ કાયદેસરની જગ્યા ઉપર નિયમ મુજબ બાંધકામ કરવા માટે થઈને આસામીઓ દ્વારા બાંધકામ માટેની અરજીઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા જોષી કિરીટભાઈ કાંતિલાલ દ્વારા મોરબી નગરપાલિકા માન્ય ઇજનેર અનિલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) વાળા મારફતે અરજી કરવામાં આવી હતી અને તેઓની રહેણાંક મકાન બનાવવા માટેની અરજીને મહાનગરપાલિકામાંથી મંજૂરી આપવામાં આવેલ છે આમ મોરબી શહેરમાં હવે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી આપવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.






Latest News