મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !


SHARE







એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગર સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદી તરફ થાય તેના માટે વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલ છે તેમાં માટીના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખીને તેને બંધ કરવામાં આવી હતી જેથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને આ બાબતે મનપાના જવાબદાર અધિકારી અને કર્મચારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક જેસીબી લઈને મનપાની ટીમ આવી હતી અને વરસાદી પાણીના નિકાલમાં કરવામાં આવેલ માટી તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા તેને દૂર કર્યા હતા જો કે, આ કામગીરી કરતાં સમયે જેસીબીનું બકેટ પાણી સપ્લાઈની મેઇન લાઇનમાં લાગી ગયું હતું જેથી કરીને પાણીની લાઈનમાંથી આજે સવારથી પાણીનો વેડફાટ થવા લાગ્યો હતો જેથી આ અંગેની મનપામાં જાણ કરવામાં આવતા મનપાની ટિમ તાત્કાલિક ત્યાં લાઇન રીપેર કરવા માટે પહોચી હતી.






Latest News