મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયે તા.૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી


SHARE







મોરબીની નીલકંઠ વિદ્યાલયે તા.૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી

મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર અને GSNP+ એટલે કે ગુજરાત સ્ટેટ નેટવર્ક પ્રોગ્રામ પ્લસ શ્વેતનાં પ્રોજેકટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી નિમિત્તે ફિલ્ડ કો-ઓર્ડીનેટર રાજેશભાઈ લાલવાણીએ મોરબી જીલ્લાની નિલકંઠ વિદ્યાલયમાં ટીબી અને એચઆઈવી એઇડ્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે શાળાના પ્રિન્સીપાલ નવનીતભાઈ કાસુન્દ્રા, CDHO ડૉ.જે.એમ.કતીરા, સિવિલ અધિક્ષક ડૉ.પી.કે.દુધરેજીયા, ડૉ.એન.એન.ઝાલા, આરએમઓ, ડૉ.કે.આર.સરડવા, રાઠોડ ઝરણાબેન, પરમાર અંકિત, યંગ ઇન્ડિયા ગ્રુપના  દેવેન રબારી, ગોસાઈ નિખીલ, ધર્મેન્દ્ર વાઢેર, મોહસીનભાઈ (નવજીવન ટ્રસ્ટ), વિજયભાઈ રેશિયા (અનમોલ ટ્રસ્ટ), ઘનશ્યામભાઈ (વિહાન પ્રોજેકટ), વિપુલભાઈ શેરશીયા (બાળ સુરક્ષા કાર્યક્રમ) અને વસંતભાઈ પડસુબિયા (કાઉન્સેલર ટંકારા) ઉપસ્થિત રહ્યા હતા.તેમજ નીલકંઠ વિદ્યાલયની ધો.૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓને ટીબી અને એઇડ્સ રોગો વિશે માહિતગાર કરેલ તેમજ રંગોળી સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

 






Latest News