માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત


SHARE

















હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત

બળદેવ ભરવાડ  દ્વારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ રૂમને અંદરથી બંધ કરીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપર ગામે યુવક અને યુવતીએ એક જ રૂમમાં રૂમને અંદરથી બંધ કરીને ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને યુવાક યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાથી બન્નેના આપઘાત પાછળ પ્રેમસંબધ કારણભુત હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે અને જે વાડીની ઓરડીમાં યવક યુવતીએ આપઘાત કરેલ છે તે વાડી નવઘણભાઈ રાણાભાઈ ઇંદરિયાની વાડી છે અને રઘુભાઈ રાણાભાઈ ઇંદરિયા (૨૬) રહે. ડુંગરપર અને ઓડ ગામની કાજલ નામની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં હાલમાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી છે




Latest News