મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો


SHARE







મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા સમગ્ર ભારતમા સંકલ્પ સે સિદ્ધિ અભિયાનનું આયોજન થયેલ છે .આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો પેકી એક એટલે આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૭૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ  કેમ્પનુ આયોજન ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જીલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયત પુર્વ ધનજીભાઇ દંતાલીયા, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત ચેરમેન રાજુભાઇ પરમાર, તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઇ સોલંકી, જાંબુડીયા સરપંચ રમેશભાઇ કણસાગરા, પાનેલી સરપંચ ગોતમભાઇ હડીયલ તથા ભગવાનજીભાઇ બેાપલીયા લાલપર સરપંચ રમેશભાઈ, ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા તેમજ ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં લાલપર ગામે કરવામાં આવ્યું હતું. વધુમાંમા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૧૦૦ ટકા વડીલોને ૫ લાખની મફત સારવાર મળે (આયુષ્યમાન વય વંદના કાર્ડ) એ પણ આવક મયાર્દા વિના તે લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી દ્રારા આ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.






Latest News