મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ


SHARE











મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ

મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ કરવામાં આવ્યુ હતુ. ઉલેખનીય છે કે, છેલ્લા આઠ વર્ષથી ગોપાલભાઈ પોતાના પરિવાર સાથે અહીં ધજા ચઢાવવા આવે છે અને નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવે છે. આ તકે તેમના મોટાભાઈ હસુભાઈ, બહેન જયશ્રીબેન, વેવાઈ સહપરિવારમાં જગદીશભાઈ ભાડજા, મુકેશભાઈ ભાડજા, કાંતિલાલ આદ્રોજા, ગુણવંતભાઈ પાંચોટિયા, બળવંતભાઈ કોટડીયા સહિતના હાજર રહ્યા હતા અને નાગેશ્વર દાદાનું પુજા અર્ચન કરીને ધજારોહણ કર્યું હતું.






Latest News