ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો
મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ
SHARE








મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ
મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ કરવામાં આવ્યુ હતુ. ઉલેખનીય છે કે, છેલ્લા આઠ વર્ષથી ગોપાલભાઈ પોતાના પરિવાર સાથે અહીં ધજા ચઢાવવા આવે છે અને નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવે છે. આ તકે તેમના મોટાભાઈ હસુભાઈ, બહેન જયશ્રીબેન, વેવાઈ સહપરિવારમાં જગદીશભાઈ ભાડજા, મુકેશભાઈ ભાડજા, કાંતિલાલ આદ્રોજા, ગુણવંતભાઈ પાંચોટિયા, બળવંતભાઈ કોટડીયા સહિતના હાજર રહ્યા હતા અને નાગેશ્વર દાદાનું પુજા અર્ચન કરીને ધજારોહણ કર્યું હતું.
