મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ


SHARE















મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ

મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ કરવામાં આવ્યુ હતુ. ઉલેખનીય છે કે, છેલ્લા આઠ વર્ષથી ગોપાલભાઈ પોતાના પરિવાર સાથે અહીં ધજા ચઢાવવા આવે છે અને નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવે છે. આ તકે તેમના મોટાભાઈ હસુભાઈ, બહેન જયશ્રીબેન, વેવાઈ સહપરિવારમાં જગદીશભાઈ ભાડજા, મુકેશભાઈ ભાડજા, કાંતિલાલ આદ્રોજા, ગુણવંતભાઈ પાંચોટિયા, બળવંતભાઈ કોટડીયા સહિતના હાજર રહ્યા હતા અને નાગેશ્વર દાદાનું પુજા અર્ચન કરીને ધજારોહણ કર્યું હતું.




Latest News