મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







પ્રધાનમંત્રી મોદીના આશીર્વાદ લેતા પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા લીધી હતી અને જનહિતમાં વધુ લોક કલ્યાણકારી કામ કરવા આશીર્વાદ મેળવ્યા હતા તેઓ સાથેના સંવાદ અને પ્રત્યક્ષ મુલાકાતથી નવી ઊર્જા મેળવીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને ત્યાર બાદ નરેન્દ્રભાઈ મોદીનું બ્રિજેશભાઇ મેરજાએ કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની કિતાબ અર્પણ કરી હતી અને તેઓએ પ્રધાનમંત્રીને ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ  વિભાગની કામગીરી સુમાહિતગાર કર્યા હતા .






Latest News