મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ
મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે વ્યાસ પુજન, કુમારીકા પુજન કરર્યું હતું ત્યાર બાદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સત્સંગ યોજાયો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોરબી, મહેન્દ્રનગર સહિતના ગામોમાંથી આવેલ ભક્તો દ્વારા લાભ લેવામાં આવેલ હતો અને આ તકે જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળાના બજરંગભાઈ, કાંતિભાઈ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું