મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE















મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે વ્યાસ પુજન,  કુમારીકા પુજન કરર્યું હતું ત્યાર બાદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સત્સંગ યોજાયો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોરબી, મહેન્દ્રનગર સહિતના ગામોમાંથી આવેલ ભક્તો દ્વારા લાભ લેવામાં આવેલ હતો અને આ તકે જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળાના બજરંગભાઈ,  કાંતિભાઈ  અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું






Latest News