મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે વ્યાસ પુજન,  કુમારીકા પુજન કરર્યું હતું ત્યાર બાદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનો સત્સંગ યોજાયો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોરબી, મહેન્દ્રનગર સહિતના ગામોમાંથી આવેલ ભક્તો દ્વારા લાભ લેવામાં આવેલ હતો અને આ તકે જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળાના બજરંગભાઈ,  કાંતિભાઈ  અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું






Latest News