હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ


SHARE













મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ

મોરબીના દરબારગઢ પાસે ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની બોટલમાથી એક ઘૂંટડો પી ગઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં કરવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતા તેજશભાઈ દીપકભાઈ સરવૈયાના પત્ની આરતીબેન (૨૬) પોતાના ઘરે હતા ત્યારે ફિનાઇલ પી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરતીબેન ઘરે હતા ત્યારે તેને પાણીની તરસ લાગી હતી અને ભૂલથી તે પાણીની બોટલની બદલે ફીનાઇલની બોટ માંથી એક ઘૂંટડો પી ગયા હતા જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે






Latest News