મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ


SHARE













મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ

મોરબી શહેર કોંગ્રેસ સમિતના સુરપાલસિંહ દ્રારા પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખીને શહેરના નવલખી રોડ ઉપર આવેલ આસ્થાના પ્રતિક એવા શ્રી ધક્કા વાળી મેલડી માતાના મંદિરે પોલાસ ગાર્ડ મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.નવલખી રોડ ઉપર ધક્કા વાળી મેલડી માતાનું મંદિર આવેલ છે.જ્યાં દર રવિવારે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવતુ હોય છે.આસ્થાનું ધામ તેમજ શ્રદ્ધાનું પ્રતિક હોવાથી અહિં ભાવિકોની ભીડ વધારે રહે છે.જેથી આ રોડ ઉપર ટ્રાફિકની પણ સમસ્યા રહે છે.તો તેને અનુલક્ષીને ધક્કાવાળી મેલડીમાના મંદિર પાસે સાંજના ૫ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી બે-ત્રણ પોલીસ ગાર્ડ, જીઆરડી અથવા હોમગાર્ડ મુકવામાં આવે તો ટ્રાફીક સહિતની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.

જલારામ ધામ

મોરબી જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ યોજાશે.મોરબીના જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૨૮-૭ ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.શહેરના તમામ ભકતોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.




Latest News