મોરબી જલારામ મંદિરે સોમવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી સદ્ગત પિતાને પરિવારે આપી શ્રધ્ધાંજલિ
SHARE
મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી સદ્ગત પિતાને પરિવારે આપી શ્રધ્ધાંજલિ
મોરબી જલારામ ધામ ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મુળ ઉંચી માંડલ હાલ મોરબીના સ્વ.ઉકાભાઈ પંચાણભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના પરિજનો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે ગં.સ્વ.ગંગાબેન ઉકાભાઈ સંઘાણી, વલમજીભાઈ ઉકાભાઈ સંઘાણી, લીલાબેન વલમજીભાઈ સંઘાણી, રવિભાઈ વલમજીભાઈ સંઘાણી, કાજલબેન રવિભાઈ સંઘાણી, અમિતભાઈ વલમજીભાઈ સંઘાણી સહીતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને આ તકે ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.









