મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન


SHARE













મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન

હાલમાં લેખક અને સંશોધક હરસુર જિલરિયા દ્વારા રચિત પુસ્તક તેમજ રિસર્ચ પેપરનું ભવ્ય વિમોચન સમારોહ યોજાયો.આ વિમોચન કાર્ય મહા પાલીકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે શહેરના અનેક સાહિત્યપ્રેમીઓ, સંશોધકો અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.હરસુર જિલરિયાએ પોતાના સંશોધન કાર્ય અને પુસ્તક વિશે વિગતવાર માહિતી આપી તેમજ આવનારા સમયમાં પણ સંશોધન ક્ષેત્રે વધુ કાર્ય કરવાની ભાવિ યોજનાઓ રજૂ કરી હતી.કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું  હતુ કે આવા સંશોધન અને સાહિત્યિક યોગદાનથી સમાજમાં જ્ઞાનનો પ્રસાર થાય છે અને યુવા પેઢીને પ્રેરણા મળે છે.




Latest News