મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન


SHARE











મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન

હાલમાં લેખક અને સંશોધક હરસુર જિલરિયા દ્વારા રચિત પુસ્તક તેમજ રિસર્ચ પેપરનું ભવ્ય વિમોચન સમારોહ યોજાયો.આ વિમોચન કાર્ય મહા પાલીકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે શહેરના અનેક સાહિત્યપ્રેમીઓ, સંશોધકો અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.હરસુર જિલરિયાએ પોતાના સંશોધન કાર્ય અને પુસ્તક વિશે વિગતવાર માહિતી આપી તેમજ આવનારા સમયમાં પણ સંશોધન ક્ષેત્રે વધુ કાર્ય કરવાની ભાવિ યોજનાઓ રજૂ કરી હતી.કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું  હતુ કે આવા સંશોધન અને સાહિત્યિક યોગદાનથી સમાજમાં જ્ઞાનનો પ્રસાર થાય છે અને યુવા પેઢીને પ્રેરણા મળે છે.






Latest News