ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ


SHARE







મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ

મોરબીના લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીન ઉપર ૪૦૦ આવાસોનું નિર્માણ સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે કરવામાં આવ્યું છે અને IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસોનો તા ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે.

મોરબીમાં બનેલ આવાસનો કોમ્પ્યુટર આધારિત ડ્રો કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓને કવાર્ટર મળેલ હોય તેઓને એક આવાસ દીઠ લાભાર્થી૫૧૦૦૦ રૂપિયા મોરબી મહાનગરપાલિકામાં જમા કરાવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરાવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા.૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં આપની બાકી રહેતી પૂરેપૂરી રકમ અથવા તો માસિક હપ્તેથી રકમ ૫૦૦૦ ભરીને સંપૂર્ણ રકમ ભરપાઈ કરવા મોરબી મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે અને જે લાભાર્થીઓ દ્વારા તેના આવાસ પેટેની રકમ ૫૧૦૦૦ જમા થયેલ હશે તેવા લાભાર્થીઓને ફાળવણીપત્ર આપીને કબજો સોપવામાં આવશે તેવું મોરબી મહાપાલિકા શાખા અધ્યક્ષ (આવાસ) દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News