મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક


SHARE













મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન કરાયું છે અને આગામી ગુરુવારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તથા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટની યાદી અનુસાર સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/9/2025 ગુરૂવારના રોજ બપોરે ત્રણ કલાકે મોરબીના પરશુરામ ધામ ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે. આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નોંધાયેલ આજીવન સભ્યો, પેટર્ન સભ્યોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.




Latest News