મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેમિનારનું આયોજન


SHARE













મોરબી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેમિનારનું આયોજન

મોરબી શહેરી વિસ્તારમાં જે બાંધકામ કરવામાં આવે છે તેના માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન લોકોને મળે તે હેતુ સાથે મોરબીમાં મહાપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે આ સેમિનાર ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે યોજાશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા.20 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:00 વાગ્યે મોરબી મહાપાલિકાની ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે ટાઉન પ્લાનિંગ શાખાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેમિનારમાં વિકાસ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી, ગ્રુડા, અન્ય ટાઉન પ્લાનિંગ તથા ફાયર એનઓસી સંબંધિત કામગીરીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. મોરબી શહેરમાં ટાઉન પ્લાનિંગ સંબંધિત કામગીરી કરતા તમામ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ તથા પી.ઓ.આર.ને ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકાના નગર નિયોજક દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.








Latest News