મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE











થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું

એક વૃક્ષ માતાને નામના શીર્ષક હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 108 ઝાડનું વૃક્ષારોપણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતો (jito) સંસ્થાના નેજા હેઠળ સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહની સાથે થાનગઢ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ થાનગઢના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ નીતિનભાઈ શાહ, કિર્તીભાઈ મારુ, રાજેશભાઈની સાથે જીતોના સભ્યો અશોકભાઈ અને ધ્રુવીત શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ કરવું તેવો સંકલ્પ પણ કર્યો હતો.






Latest News