મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે જીજ્ઞેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે જીજ્ઞેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું

મોરબીના મહેન્દ્રનગર ગામે હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી અને તેમના દીકરા જીગ્નેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી મોક્ષધામમાં પ્રાર્થના હોલ”નું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની લોકાર્પણ વિધિ વિજયાદશમીના દિવસે રાખવામા આવી હતી આ કાર્યક્રમમાં બગથાળા નકલંકધામ મંદિરના મહંત દામજીભગત તથા મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પ્રાર્થના હોલ”નું લોકાર્પણ કરવામાં આકવ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે જીજ્ઞેશભાઈ કૈલાએ પોતાની જન્મ ભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વાત કરી હતી અને જીજ્ઞેશભાઈ કૈલાના રૂપિયા ૧૭,૫૧,૦૦૦ ના આર્થિક માતબર દાનથી મહેન્દ્રનગરમાં આધુનિક  પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે 






Latest News