મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE













મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબીમાં ૨ કીલો ૮૮૫ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીએ જામીન મુક્ત થવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે. 

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી પોલીસે ૨ કીલો ૮૮૫ ગ્રામ ગાંજા (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલૈયા બેલ તાલુકો ફરઘાના જીલ્લો લખીમપુર ખીરી ઉતરપ્રદેશ વાળાને મોરબી સીટી બી ડીવી. પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડ્યો હતો અને કોર્ટમાં રજુ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આ જામીન અરજી નામ. સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હતી તેમાં વકીલ મનીષાભાઈ પી. ઓઝાએ કરેલ ઘારદાર દલીલ માન્ય રાખી સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માને શરતોને આધીન ૧૫,૦૦0 ના રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News