હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો


SHARE







મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો

મોરબીમાં શરદપુનમ નિમિતે મોરબી જિલ્લા આહીર સેના દ્રારા આહીર સમાજના ભાઇ-બહેનો માટે  રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને મોરબીના નવલખી રીડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને રાજાધિરાજ દ્વારકાધીશના પ્રમુખ સ્થાને આહીર સેના દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીર સમાજ લોકો હાજર રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ તકે સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર સેનાના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News