મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નાના વેપારીઓ પાસેથી દિવડાની ખરીદી કરી દિવાળીની સાર્થક ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE



























મોરબીમાં નાના વેપારીઓ પાસેથી દિવડાની ખરીદી કરી દિવાળીની સાર્થક ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપએ એક હૃદયસ્પર્શી સંકલ્પ લીધો “મોલ નહિ, ઑનલાઈન નહિ… મનથી ખરીદી!” આ વિશેષ અભિયાન અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ શહેરના નહેરુ ગેટ સહિતના બજાર વિસ્તારોમાં પાથરણા, રેંકડી અને કેબિન ધરાવતા નાના ધંધાર્થીઓ પાસેથી જ દિવાળીની ખરીદી કરી. દિવડા, ફૂલહાર, તોરણ, ઘર સુશોભનની વસ્તુઓ જેવી ચીજવસ્તુઓ સીધી આ સામાન્ય વર્ગના વેપારીઓ પાસેથી લઈ તેમના ઘરમાં પણ દિવાળીના દીપ પ્રગટાવ્યા છે. આ અભિયાનનો હેતુ એ હતો કે નાના વેપારીઓને સ્વનિર્ભર બનવાની તક આપવી, અને લોકોને સમજાવવું કે સાચી દિવાળી તે જ, જયાં ખુશી વહેંચાય. યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે “દિવાળી એ માત્ર ખરીદીનો નહીં, પરંતુ સહકારનો તહેવાર છે.”






Latest News