મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં લોક જન શક્તિ પાર્ટી તેમજ ધર્મ મંગલ રેસિડેન્સીના લોકો દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવાઇ


SHARE







મોરબીમાં લોક જન શક્તિ પાર્ટી તેમજ ધર્મ મંગલ રેસિડેન્સીના લોકો દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવાઇ

રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિતે લોક જન શક્તિ પાર્ટી મોરબી જિલ્લામાં આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રાષ્ટ્રના એકતા દિવસે મોરબી જિલ્લામાં લોક જન શક્તિ પાર્ટી સાથે જોડાઈને લોકોની શક્તિ દ્વારા ભવ્ય અને દિવ્ય રાષ્ટ્રનું નિર્માણ કરવામાં અને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા માટે લોકોએ આહ્વાન કર્યું હતું. જયારે મોરબીના સનાળા ઘુનડા રોડ પર આવેલી ધર્મ મંગલ રેસિડેન્સીમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે સ્થાનિક લોકોએ સરદાર સાહેબની પ્રતિમાને તિલક કરીને હારતોરા કર્યા હતા.






Latest News